રવિવાર, 14 જુલાઈ, 2024

શુક્રવાર, 12 જુલાઈ, 2024

America is upset with India's relations with Russia---રશિયા ભારતના સંબધો થી અમેરિકા નારાજ

 તંત્રીલેખ  01

=========================================================


રશિયા ભારતના સંબધો થી અમેરિકા નારાજ 

===================================================================

ભારતની પોતાની આગવી વિચાર ધારા અને રણનીતિ છે. તેમાં અન્ય દેશો હસ્તક્ષેપ કરી શકે નહીં આથી અમેરિકાએ ભારતને સોફ્ટ ટોનમાં  જણાવ્યું કે રશિયા સાથેના સમ્બન્ધો થી  યુએસ એ નારાજ છે.આમ છતાં ભારત સાથે ના સંબધોમાં ઓટ નહીં આવે.

ભારતના અમેરિકા સાથેના સંમ્બધો માં હવે પહેલા જેવી ઉષ્મા નહીં રહે એવો સુર પેન્ટાગોને વ્યક્ત કરતા ભારતીય સમુદાયમાં એક પ્રકારની હતાશા જાગી છે.. આમ છતાં આજે પરિસ્થિતિ એવી છે કે અમેરિકાને ભારત સાથેના સંબન્ધો માં તિરાડ પડે તે પાલવે તમ નથી. કારણકે ભારત નું મહત્વ જેવું તેવું નથી આથી યુએસએ સ્ટેટ  ડિપાર્ટમેન્ટ આ અંગે માત્ર ભારતના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને અટકી જશે.. ભારત સાથે ના સમ્બન્ધો અમેરિકા માટે અતિ મહત્વના છે.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે રશિયાના સત્તાવાર પ્રવાસે  ગયા હતા, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રે ભાગીદારી વધારવા સમજૂતીઓ થઇ હતી. ભારત અને રશિયા વચ્ચે મજબુત થઇ રહેલા સંબધોને કારણે અમેરિકા નારાજ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા સમિટ માટે મોસ્કોની બે દિવસીય મુલાકાતે ગયા હતા. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડા પ્રધાન મોદીની બેઠક પર પશ્ચિમી દેશોની નજર હતી. મંગળવારે પુતિન સાથે વાત કરતા મોદીએ તેમને કહ્યું કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શક્ય નથી અને બોમ્બ અને બંદૂકો વચ્ચે શાંતિના પ્રયાસો સફળ થતા નથી.

રશિયા સાથેના ભારતના સંબંધો અંગેની ચિંતાઓ વિશે યુએસ ખૂબ સ્પષ્ટ છે. મે વ્યક્તિગત રીતે અમારી ચિંતાઓ સીધી ભારત સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. આમાં કોઈ ફેરફાર થયો નથી.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે કે અમેરિકા માને છે કે યુક્રેનમાં શાંતિ સ્થપાય તે આજે જરૂરી છે અને તે માટે ભારત આ બાબતમાં સારો ભાગ ભવી શકે તેમ છે નાટો ના સભ્ય દેશો ભારત પાસે આવી આશા રાખે તર અસ્થાને નથી.રશિયા સાથેના ભારતના મૈત્રી પૂર્ણ સંબંધો રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ, યુદ્ધ સમાપ્ત કરવા સમજાવી શકે તેમ છે. 

સુરેશ ભટ્ટ Editorial 01

========================================

America is upset with India's relations with Russia

=========================================

India has its unique ideology and strategy. Other countries cannot interfere in it, so America told India in a soft tone that the US is upset with the relations with Russia. However, the relations with India will not be affected.

A kind of frustration has arisen in the Indian community expressing Sur Pentagon that India's relations with America will no longer be as warm as before.. However, the situation today is such that America can't have a crack in its relations with India. Since the importance of India is not the same, the US State Department will stop by expressing its displeasure at India's attitude on this matter. Relations with India are very important for America. Had a meeting with Vladimir Putin. Meanwhile, agreements were reached between the two countries to increase partnership in various fields. America has been annoyed due to the strengthening relations between India and Russia.

Prime Minister Narendra Modi is on a two-day visit to Moscow for the 22nd India-Russia Summit. Prime Minister Modi's meeting with Russian President Vladimir Putin amid the ongoing war in Ukraine was watched by the West. Speaking to Putin on Tuesday, Modi told him that a solution to the Ukraine conflict is not possible on the battlefield and peace efforts between bombs and guns do not succeed.

The US has been very clear about its concerns about India's relationship with Russia. I have personally expressed our concerns directly to the Government of India. This has not changed.

White House Press Secretary Karin Jean-Pierre said that the United States believes that peace in Ukraine is necessary today and that India can play a good role in this matter. India's friendly relations could convince President Putin to end the war, the war.

Suresh Bhatt



ગુરુવાર, 11 જુલાઈ, 2024

WIND POWER: Dutch Company, Liam F1, Launches Virtually Soundle...

WIND POWER: Dutch Company, Liam F1, Launches Virtually Soundle...:   Dutch Company, Liam F1, Launches Virtually Soundless Domestic Wind Turbine energydigital.com /smart-energy/dutch-company-liam-f1-launches-...

A world headed for chaos

 chops


A world headed for chaos





++++++


A terrible war is going on in the world with natural calamities against mankind Natural calamities cannot be avoided but war can be avoided yet mankind is being pushed towards an atmosphere of war-torn unrest.

+++++++++

The world is speeding towards turmoil Russia Ukraine war has been going on for the past 27 months no one can say when it will end On the other hand there is a terrible war going on in the middle east between Israel and Gaza the important thing here is to solve this problem So war is not the last resort because war has been going on for so long but there is no solution to it, similarly terrorism and war are the biggest crimes against humanity and it is not a solution to the problem.

, Israel's counterattack is also inhumane. Stopping war should be a priority to prevent the deaths of innocent civilians.

First of all, there should be no hesitation in strongly condemning the way Hamas terrorists attacked innocent Israelis at a music festival on October 7, killing more than 260 people and taking dozens hostage. It also bombed Israeli civilian and military bases at the same time, injuring thousands. Hamas is a terrorist organization, operating from the Israeli-controlled Gaza Strip, and its brutality is appalling. India has justified this terrorist attack by condemning it. We are against all kinds of terrorism in the world. We also have a close operational relationship with Israel and it is our defense and intelligence partner. If Prime Minister Modi expressed sympathy towards Israel, India was following its own policy. Millions of innocent people have died in war and many innocent children who have nothing to do with world politics have also become orphans. This is a human question. Terrorism is a human question. Like terrorism, war is also a question. It is not a solution to the problem. As the Prime Minister of India Narendra Modi says in the text of the famous article of Russia, war is not the last resort, the last resort is human vision.

=================================================================

चोपस


आशांति महल की तरफ से ढकेलतुं विश्व


++++++


विश्व मानव के साथ प्राकृतिक आपदा नहीं है साथ ही साथ भयानक युद्ध चली रहने से प्राकृतिक आपदा आने पर युद्ध में बाधा नहीं पड़ती मैं छत्तन मानव युद्ध भ्रष्टाचार अशांतिन महल की तरफ ढकेल रही हूं। +++++++++

विश्व अशांतिना महल की तरफ से जल्दी ही धसी रह गई 27 महीने तक देश के विभिन्न भागों में युद्ध चलता रहा वह जो पूर्ण रूप से अच्छा है, वह किसी भी तरह से अपने बीज बाजू के मध्य पूर्व में इज़रायल और गजन वाच्चे भयानक युद्ध चल रह्युं छेहीं महत्त्वनी वस्तु ए जे छे के ए समस्या के युद्ध मॆं अंतिम उपाय के रूप में अतल लम्बा समय युद्ध चलायें और कोई भी ऐसा न करें जो आपको परेशान करे अकेलेपन और युद्ध के दौरान मानवता के सामने सौतेले मोटे अपराध के कारण समस्या का समाधान नहीं होता

, इज़रायलनो जवाबी हमलालो पण आमनावी है. निर्दोष नागरिकों को अधिक रोकना युद्ध में अटकाव पैदा करना प्रथमतः संभव है। सहूती पहले तो 7 अक्टूबर को रोज हास्य के अप्रत्याशित द्वार एक म्यूजिकल उत्सव मनाती हैं निर्दोष इजराइलो पर हमला करो, 260 वें सबसे अधिक लोगों को मेरी नज़र और दज़नबध्दने बांध बनाओ, वे जोरदार निंदा करवाते नहीं थकते. वे ए जे समय में इज़रायलना नागरिक और सैनिक ठेकना पर बमवर्षा करने लगे, जनमानस के हजारों लोग घायल हो गए हाँ. हम एक अप्रत्याशित संगठन है, जो राज्यव्यापी नियंत्रण व्यवस्था को संचालित करता है और उन्हें मजबूत बनाता है। क्रूड़ता जघन्य है. भारत में इस अप्रत्याशित अपमान को उच्च स्तर पर किया जाता है। आप दुनिया में सबसे ज्यादा आतंकवाद विरोधी हैं। इज़रायल के साथ आप नजीकना व्यावहारिक संबंध रखें और वह संरक्षण तथा गुप्तचर क्षेत्र में हों सहयोगी देश है. वडाप्रधान मोडिए इजराइल प्रत्येया सहनुभूति व्यक्ती करी तौ भारत पोतानी नितिणं जे पालन करतुं हटुं. युद्ध लाखों निर्दोष लोगों को नहीं बल्कि आवी रीते जिने दुनियाँ के राजा के साथ काशी जे लेवाडेवा इसलिए अनेक मासूम बच्चों को अनाथ बनाओ, यह एक मानव प्रश्न है, जो अनगिनत संघर्षों का युद्ध है यदि आप प्रश्न पूछें तो समस्या का समाधान न करें, बल्कि समस्या का समाधान शांति से करें। भारत के वडाप्रधान नरेन्द्र मोदी कहते हैं कि वह देश के ग्रंथ लेखन का युद्ध है। उपाए नथी आखिरी उपाए मानवी दृष्टि कोन है। सुरेश भट्ट


================================================================


ચોપાસ


અશાંતિના તરફથી ધકેલાતું વિશ્વ


++++++


વિશ્વમાં માનવજાત સામે પ્રાકૃતિક આપદાઓ ની નજીકસાથ ભયાનક યુદ્ધ ચલાવી રહ્યા છે પ્રાકૃતિક આફતો નિવારી કરી શકાય નહીં પરંતુ યુદ્ધને નિવારી આમ ન હોઈ શકે તેમ છતાં અશાંતિ તમારી તરફ ધકેલાઈ રહી છે.

+++++++++

વિશ્વ અશાંતિ યુદ્ધની સમસ્યા તરફ ઝઝૂમી રહી છે. યુદ્ધ એ અંતિમ જ નથી આટલા લાંબા સમયથી લડત લડવાનું કારણ છે એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને યુદ્ધ દ્વારા માનવતા સામે સર્વોચ્ચ અપરાધ છે તે બંને સમસ્યાનું સમાધાન નથી.

, ઈઝરાયલનો જવાબી હુમલો પણ અમાનવીય છે. નિર્દોષ નાગરિકોનાં મોટુ યુદ્ધ અટકાવવું જાણવું જોઈએ.

સહસુથી તો 7 ઓક્ટોબરના રોજ હમાસના નિવેદનો દ્વારા એક મ્યુઝિક ફેસ્ટિવ જે રીતે નિર્દોષ ઈઝરાયલીઓ પર હુમલો કરે છે, 260 થી વધુ મારી સમીક્ષા પછી અને ડઝનને બંધક બનાવવી, તેની જોરદાર નિંદા કરવામાં ખચકાટ ન કરવી જોઈએ. તે એ જ સમયે ઈઝરાયલના નાગરિક અને સૈનિક ઠેકાણા બોમ્બવર્ષા પણ કરી શકે છે, જેમાં ઉકાઈઓ લોકો રચના તૈયાર કરે છે. હમાસ કંટ્રોલ એકઝારી સંગઠન છે, જે ઈલાયનાવાલી ગાઝાપટ્ટીથી પાવર કરે છે અને તેની ક્રૂરતા જઘન્ય છે. ભારતે આ ત્રાસી હુમલાની નિંદા કરીને ઉચિત કર્યું છે. આપણે સમજીએ છીએ દરેક માતાના જવાબમાં. ઈઝરાયલ સાથે વ્યવહાત્મક નજીકના સંબંધ પણ છે અને તે આપણો સુરક્ષા આપનાર ગુપ્તચર ક્ષેત્રે સહયોગી દેશ છે. વડા પ્રધાન ઇઝરાયલ પ્રદાન સાનુભૂતિ વ્યક્તિ કરી શકે તો ભારત પોતાની નીતિનું જ પાલન કરતું હતું. યુદ્ધમાં લાખો નિર્દોષ લોકોના મોર બની શકે છે તે રીતે સર્જનાત્મક પરિસ્થિતિ સાથે કશી લેવા દેવું નથી એક અલગ અલગ માસુમ બાળકો પણ અનાથ જ યુદ્ધ સમસ્યા છે આ એક વાંધાકીય પ્રશ્નનો જવાબ આપની જેમ પણ આવો સમસ્યાનું કારણ નથી કે શાંતિને માર્ગે આવી શકે છે. તત્કાલીન વડા પ્રધાન મોદી કહે છે કે રૂસ વિખ્યાત લેખના ગ્રંથમાં કહે છે કે કેખરી પસંદ નથી આખરી યુદ્ધના આયાતની દૃષ્ટિકોણ છે.

સુરેશ ભટ્ટ

Suresh Bhatt

https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==