રવિવાર, 7 જુલાઈ, 2024

વેટ લોસ

सेवन करें जिससे आपके शरीर में अतिरिक्त कैलोरी को संतुलित किया जा सके।ऐसा कर के आप अपने वज़न घटाने के मिशन को दाबारा ट्रैक पर ला सकते हैं।

In case you have a concern or query you can always consult a specialist & get answers to your questions!
240 people found this helpful

तेजी से वजन कम करने के 10 बेहद आसान तरीके - By Dr. T. Srinivasulu | Lybrate
Profile Image
General Physician • 16 Years Exp.
MD - General Medicine
Topic Image
हम में से अधिकतर लोग हर बार नए साल पर फिट होने का औऱ वज़न कम करने का प्रण लेते हैं।पर हर बीतते महीने के साथ ना तो अपने लक्ष्य की तरफ बढ़ने का प्रयास करते हैं और ना ही उसे हासिल कर पाते हैं। सच्चाई तो ये है कि साल खत्म होने तक हमारा वज़न पिछले साल की तुलना में कई किलो बढ़ चुका होता है। देखा जाए तो वज़न कम करना एक साधना की तरह है आपको अपने मनचाहे फास्ट फूड से मुंह मोड़ना पड़ता है औऱ बिस्तर के आराम को त्याग कर थोड़ा पसीना बहाना पड़ता है। पर कई ऐसे आसान तरीके भी जिन्हें अपनाकर आप वज़न घटाने की यात्रा को कम अड़चनों के साथ पार कर सकते हैं।बस आपको अपने खाने पीने और लाइफ स्टाइल में थोड़ा सा फेरबदल करना होगा औऱ फिर आप भी फैट से फिट तक के लक्ष्य को आसानी से हासिल कर सकेंगे।  

1.भरपूर पानी पिएं
पानी हमारे जीवन के लिए ही नहीं बल्कि हमारे शरीर की मशीनरी को सुचारू रूप से नियंत्रित रखने के लिए भी महत्वपूर्ण है। वज़न कम करने का पहला पड़ाव है कि अपने पानी के इनटेक को सुधारें. दिन भर में कम से कम चार लीटर पानी पीना आवश्यक है।इससे आपके शरीर की गंदगी बाहर निकलेगी। वाटर रिटेंशन की समस्या खत्म होगी और पाचन क्रिया सुधरेगी।वास्तव में इस दावे में सच्चाई है कि पानी पीने से वजन घटाने में मदद मिल सकती है।जानकार मानते हैं कि अधिक पानी पीने से आपकी कैलोरी बर्न करने की क्षमता भी बढ़ जाती है । इसलिए जल ही जीवन है को मंत्र को आत्मसात कर लें।

2. चीनी से दूरी बनाएं
आपका वज़न बढ़ाने में सबसे बड़ा हाथ चीनी का होता है। दिन भर में चाय कॉफी , कोल्ड ड्रिंक्स के सहारे आप काम निपटाते रहते हैं। इसके बाद लंच औऱ डिनर के बाद मीठा खाकर मन को संतुष्ट करते हैं। पर वज़न कम करना है तो इस रुटीन को छोड़ना होगा। अगर आप चाय औऱ कॉफी में चीनी बंद नहीं कर सकते तो इसे धीरे धीरे कम करना शुरु करें। खाने के बाद मीठा खाने का मन हो तो कोई फल खा लें। चीनी न केवल खाली कैलोरी में अधिक होती है, बल्कि आपके मेटाबालिज़्म को भी धीमा कर देती है। इससे मोटापा और दिल से जुड़ी समस्याएं होती हैं।

3. प्रोटीन का सेवन बढ़ाएं
वजन कम करने के लिए उच्च प्रोटीन आहार को एक सफल रणनीति के रूप में देखा जा सकता है । हाई प्रोटीन आहार लेने से आपके मेटाबालिज़्म में सुधार होता है,पेट भरा होने का एहसास देर तक बना रहता है और शरीर को भरपूर ऊर्जा भी मिलती है।प्रोटीन के सेवन से ट्राइग्लिसराइड्स, रक्तचाप नियंत्रित रहता है और मोटापा तेज़ी से कम होता है। यदि आपके खाने में प्रोटीन का मात्रा कम है तो इसे सुधारें। अपने आहार में अधिक प्रोटीन शामिल करें। रोजाना दाल, अंडे, पनीर और सोया उत्पादों का सेवन करें। इससे आप वज़न घटाने कि दिशा में एक कदम औऱ बढ़ सकते हैं।

4. वॉक करना शुरु करें
वज़न घटाने के लिए आहार के साथ शरिर का सक्रिय रहना भी ज़रूरी है। काउच पर बड़े रहकर वज़न कम करने का सपना बस सपना बनकर ही रह जाता हरै। इसलिए खुद को पुश करें और घर के आसपास किसी खुली जगह में वॉक करने का नियम बना लें। वजन घटाने के लिए आदर्श रूप से आपको रोजाना कम से कम 45 मिनट के लिए तेजी से चलना चाहिए। लेकिन अगर आप ऐसा नहीं कर सकते हैं तो सुबह और शाम आधा घंटा टहलने की कोशिश करें। आप शुरुआत 10 मिनट की वॉक से भी कर सकते हैं। धीरे धीरे अपने शरीर सहनशक्ति के हिसाब से इस समय को बढ़ाते जाइए। जानकार मानते हैं कि पैदल चलने से आंतरिक अंगों की मालिश होती है और मेटाबॉलिज्म बढ़ाने में मदद मिलती है। हर भोजन के बाद 1000 कदम चलने की कोशिश करें। अगर आप जल्दी वजन कम करना चाहते हैं तो यह सबसे अच्छा मंत्र है।

5. खाने में फाइबर का मात्रा बढ़ाएं
तला भुना ,मसालेदार खाना सबके मन को भाता है। खासकर मैदे से बनी चीज़ें तो हमारे खानपान का हिस्सा बन चुकी हैं। पर वज़न घटाने के लिए इन चीजों से दूरी बनानी पड़ेगी। अपने आहार में मैदा हटाकर फाइबर युक्त चीज़ें शामिल करें। फाइबर न केवल कोलेस्ट्रॉल को कम करता है, बल्कि आंत को साफ रखता है और आपको लंबे समय तक तृप्त भी रखता है। जब कोई वजन कम करना चाहता है तो रेशेदार खाना खाना बहुत जरूरी है। अगर आप जल्दी वजन कम करना चाहते हैं तो अपने आहार में साइलियम भूसी, चिया बीज, फल और हरी सब्जियां शामिल करें।

6. खाने में तेल पर रखें लगाम
भारतीय घरों में पराठा पूड़ी औऱ मसालेदार वाली चीज़ें अधिक खाई जाती हैं । ऐसी अधिकतर डिशों में तेल की एक परत ऊपर से ही तैरती हुई दिख जाती है। यही तेल आपके वज़न कम करने के सपने की राह में अड़चन है। आदर्श रूप से, आपके पास एक महीने में 900 ग्राम से अधिक तेल नहीं होना चाहिए। आप कितना तेल खा रहे हैं, इस पर नज़र रखें और इसका आपके वजन पर स्पष्ट प्रभाव पड़ेगा। कोशिश करें की सब्ज़ियों में तेल नाम मात्र ही डालें। औऱ पूड़ी पराठे के मोह को भी त्याग दें तभी आपकी फिट होने की कोशिश रंग ला सकेगी।

7. खाने को धीरे धीरे चबाएं
कई शोधों में इस बात का खुलासा हुआ है कि अगर हम अपना खाना धीरे धीरे देर तक चबाकर खाते हें तो में ही पेट भरा होने का एहसास होता है।जानकार मानते हैं कि आप अपने खाने के दौरान प्रत्येक निवाले का स्वाद लें और जानबूझकर इसे देर तक चबाते रहें ।खाना तभी निगलें जब खाना पूरी तरह से चबा लिया जाए ।दरअसल धीरे-धीरे भोजन करने से न केवल हम अपने भोजन का अधिक आनंद लेते हैं बल्कि हमें तृप्ति के बेहतर संकेत भी मिलते हैं।

8. खाना छोड़ें नहीं
वज़न घटाने की चाह में कई बार लोग खाना स्किप करने लगते हैं ।खुद को लम्बे समय तक भूखा रखकर कैलोरी नियंत्रित करने की कोशिश करते हैं।पर ये तरीका ठीक नहीं हैं। शरीर को काम करने के लिए ऊर्जा की आवश्यकता होती है। इसलिए अपनी भूख का सम्मान करें और अपने शरीर को यह सोचने की अनुमति न दें कि यह भूखा है। जानकार मानते हैं कि दिन में चार बार खाएं पर थोड़ा थोड़ा कर के खाएं। दिन भर में एक बार ज़रूरत से ज्यादा खाने से आपका मकसद हल नहीं होने वाला।

9. खाने के समय और पोर्शन को अनुशासित करें
दिनभर में आप जो कुछ भी खा रहे हैं उसका समय सुनिश्चित करें। साथ ही कोशिश करें की सुबह का नाश्ता भरपूर हो पर लंच उससे कुछ छोटा हो और डिनर में बहुत हल्का खाना लें। जो अपना वजन कम करना चाहते हैं और समग्र स्वास्थ्य में सुधार करना चाहते हैं वे इस नियम का पालन करेंगे तो उन्हें अच्छे परिणाम मिल सकते हैं। विशेषज्ञ मानते हैं कि शाम सात बजे के बाद कुछ नहीं खाना चाहिए।आप अपना डिनर 7 बजे तक कर लें औऱ फिर अगले सुबह अच्छा औप पौष्टिक नाश्ता लें। ऐशा करने से आपके शरीर को भोजन पचाने का पूरा समय मिल सकेगा औऱ आप करा वज़न नियंत्रित होगा।

10. चीट मील के बाद कैलोरी का संतुलन बनाएं
कोई भी व्यक्ति हमेशा खाने को लेकर पूरी तरह अनुशासित नहीं रह सकता । कई बार शादी ,पार्टियों या किसी त्योहार के मौके पर हम तेल मसालों से भरपूर खाना खा ही लेते हैं। पर आप इस खाने से मिली एक्सट्रा कैलोरीज़ को आने वाले दिनों में कैसे नियंत्रित करते हैं ये महत्वपूर्ण है। बिंज ईटिंग के बाद अगले दो तीन दिनों तक हल्का खाना खाएं। पानी अधिक पिएं और खीरे ,छाछ औऱ तरबूज जैसी चीज़ों का सेवन करें जिससे आपके शरीर में अतिरिक्त कैलोरी को संतुलित किया जा सके।ऐसा कर के आप अपने वज़न घटाने के मिशन को दाबारा ट्रैक पर ला सकते हैं।

In case you have a concern or query you can always consult a specialist & get answers to your questions!
240 people found this helpful
facebooktwitterwhatsapp
Thank
Consult
Appointment
RELATED QUESTIONS

શનિવાર, 29 જૂન, 2024

Gujarat Samachar

You are recommended to download this App Gujarat Samachar. You can download it from Playstore from the below given link https://play.google.com/store/apps/details?id=com.gujaratsamachar

સુનિતા વિલિયમ્સ પર અવકાશી આફત

તંત્રીલેખ 
 સુનિતા વિલિયમ્સ પર મોટી આફત 
કલ્પના ચાવલા અવકાશમાં જ શહીદ થઈ એ વાતને જાજો સમય થયો. હાલમાં ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પર પણ અવકાશી આફત આવી છે.તે ધરતી પર ક્યારે પાછી આવે તે અનિશ્ચિત છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.
નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ સેટેલાઇટ તૂટી પડવાની જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.
સાવચેતીના પગલા તરીકે, મિશન કંટ્રોલે તમામ ક્રૂ સભ્યોને તેમના સંબંધિત અવકાશયાનમાં આશ્રય લેવાની સૂચના આપી હતી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓ 5 જૂનથી ISS પર સવાર હતા, તેમને સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આશરો લેવાની ફરજ પડી હતી.
અવકાશયાત્રીઓ શેલ્ટરમાં હતા ત્યારે લગભગ એક કલાક સુધી, મિશન કંટ્રોલે કાટમાળના ભ્રમણ માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું. ખતરાની સંભાવના ખતમ થઇ જતા, ક્રૂને તેમના અવકાશયાનમાંથી બહાર નીકળવા અને સ્ટેશન પર સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે સ્પષ્ટતા આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે અવકાશમાં ફરી રહેલા તૂટી પડેલા સેટેલાઈટમાં કાટમાળનાની સમસ્યા અને ભ્રમણકક્ષામાં કામગીરી દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે ચર્ચા શરુ થઇ છે. કટોકટીની પરિસ્થિતિઓમાં સ્ટારલાઇનરનો સંભવિત લાઇફબોટ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા અંગે પણ જાણ થઇ છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નિર્ધારિત સમય કરતા વધુ રોકાણ કરી ચુક્યા છે, પૃથ્વી પર પરત ફરવા માટેના સ્ટારલાઇનર અવકાશયાનમાં તકનીકી સમસ્યાઓ ઉભી થઇ છે.
યોજના મુજબ 8-દિવસના મિશન માટે ગયેલા બંને અવકાશયાત્રીઓ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી અવકાશમાં છે. નાસા અને બોઇંગ હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે. તેણી તેના એક સાથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતાં નથી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલાં છ્ર 
તેઓ થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઈનર એરક્રાફ્ટ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં અટવાયેલાં છે. તે થોડાં અઠવાડિયાં પહેલાં જ સ્ટેશન પર પહોંચ્યાં હતાં. તેમનું પરત ફરવાનું બે વખત મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ સારા સમાચાર એ છે કે નાસાએ તેની પરત ફરવાની તારીખ જાહેર કરી છે. હકીકતમાં, બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન અવકાશમાં અટવાયું છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગની સ્ટારલાઈનર કેપ્સ્યુલ 5 જૂને પૃથ્વી પરથી ઊપડ્યું હતું અને 6 જૂને સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યું હતું. ટેક્નિકલ સમસ્યાના કારણે પ્લેન હજુ પણ સ્ટેશનમાં અટવાયું છે. તેમાં આવી રહેલી સમસ્યાઓને કારણે પૃથ્વી તરફ આવનાર અવકાશયાત્રીઓની યોજના હજુ પણ સંતુલનમાં લટકી રહી છે. 
સ્પેસ સેન્ટરમાંથી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનરની પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. નાસાના ક્રૂ મેનેજર સ્ટીવ સ્ટિચ કહે છે કે, સ્ટારલાઇનર 45 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોક કરી શકે છે. નાસાનાં આંતરિક સૂત્રોનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ 6 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ પહેલાં નાસાએ બે વખત પૃથ્વી પર ઉતરાણની તારીખ મોકૂફ કરી છે. આ પહેલાં 15મી જૂન હતી, ત્યાર બાદ 23મી જૂને પણ પ્લેન સ્પેસ સેન્ટરથી પૃથ્વી પર ટેકઓફ કરી શક્યું ન હતું.
મિશન સાથે સંકળાયેલા નાસાના ટેક્નિકલ સ્ટાફનું કહેવું છે કે, એરક્રાફ્ટનાં થ્રસ્ટર્સ વધુ ગરમ થઈ ગયાં હતાં અને હિલિયમ ઓવરલોડ થઈ ગયું હતું. નાસા અને બોઇંગના કર્મચારીઓની બનેલી એક મિશન મેનેજમેન્ટ ટીમ ડેટાની તપાસ કરી રહી છે. 6 જૂને સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઊતર્યા પછી, મુસાફરોએ શોધ્યું કે, 5 હિલિયમ લીક થઈ ગયું છે અને 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. આ સિવાય એક વાલ્વ પણ સંપૂર્ણપણે બંધ નથી. આ કારણોસર અવકાશમાં ક્રૂને સમારકામ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે
શરૂઆતમાં આ મિશન નવ દિવસ ચાલવાનું હતું. વિલિયમ્સ અને વિલ્મોર 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અવકાશયાનમાં હિલિયમ લીક અને થ્રસ્ટરની નિષ્ફળતા સહિત સ્ટારલાઈનર સાથેની ઘણી ટેક્નિકલ સમસ્યાઓને કારણે તેમની પરત તારીખ સતત લંબાવવામાં આવી હતી. નાસાએ પરત ફરવાની તારીખ 26 જૂન નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે મુલતવી રાખવામાં આવ્યું હતું. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ISS સાથે ડોક થયેલ છે અને લાંબા સમય સુધી ડોક રહેવાની ક્ષમતા ધરાવે છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં તે 45 દિવસ સુધી જોડાયેલ રહી શકે છે, પરંતુ જો જરૂરી હોય તો તેનો સમયગાળો 72 દિવસ સુધી વધારી શકાય છે
નાસા અને બોઇંગ ટીમો સ્ટારલાઇનર સામેના પડકારોને દૂર કરવા માટે કામ કરી રહી છે. સમસ્યાને સુધારવાના પ્રયાસોમાં ઘણા હિલિયમ લીક અને થ્રસ્ટરની ખામીઓ છે. એન્જિનિયરો મૂળ કારણોને સમજવા અને અવકાશયાત્રીઓના માટે સૌથી સલામત પગલાં નક્કી કરવા પરીક્ષણો અને અનુકરણો કરી રહ્યા છે. સ્ટીવ સ્ટિચ કહે છે કે, તેઓ SOPનું પાલન કરી રહ્યા છે અને ડેટાના આધારે નિર્ણયો લઈ રહ્યા છે. તે માને છે કે એકવાર આ ઉકેલાઈ જશે તો પાછા આવી શકાશે. સ્પેસએક્સની અવકાશયાત્રીઓને ISS સુધી લઈ જવાની ક્ષમતાને જોતાં, સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે કરવામાં આવે તેવી શક્યતા પર ચર્ચા થઈ રહી છે. જોકે, નાસા અને બોઇંગના અધિકારીઓ સ્પેસએક્સ લાવવાને બદલે સ્ટારલાઇનરને ઠીક કરવામાં વ્યસ્ત છે.એવી આશા રાખવામાં આવે છે કે બન્ને અવકાશ યાત્રીઓ સહીસલામત ધરતી પર પરત આવશે .
સુરેશ ભટ્ટ 







અમેરિકામાં માનવ અભિગમનો અભાવ

ચોપાસ

અમેરિકામાં માનવીય અભિગમના અભાવ ના કારણે સૌથી વધુ માનવ હત્યા થઈ રહી છે 

+++++++++++++


વિશ્વના કોઈપણ દેશ કરતા અમેરિકામાં સૌથી વધુ માનવ હત્યાના બનાવો બની રહ્યા છે. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશની અંદર પૂર્ણ લોકશાહી હોવાનો દાવો થાય છે પરંતુ લોકશાહીનો અર્થ એવો નથી કે એક માનવી બીજા માનવીની હત્યા કરી નાખે આનું કારણ છે અમેરિકામાં વધતી જતી માનસિક સમસ્યા અને ટેન્શન.

++++++

આપણા દેશમાં એવા પણ લોકો વસે જ છે જે લોકો ઝઘડો થાય ત્યારે એકબીજાને ધમકી આપે છે બહુ મોટા ગુંડા હોય તો તે છરી બતાવે પણ મારે નહીં!!

 પરંતુ અમેરિકામાં જ તો જરાક વાંકુ પડે કે તરત જ ધડા ધડ બંધુકમાંથી ગોળીઓ છોડવા લાગે અને સામી વ્યક્તિ નો જરા પણ વિચાર કર્યા વગર તેને ઠાર કરી દે આમાં મોટા ગુંડાઓ તો ઠીક પણ કિશોર વય ના બાળકો પણ ગોળીબાર કરે છે અને અનેક લોકોને ઘાયલ કરે છે ભૂતકાળમાં અમેરિકામાં આવ્યા ડજન ઘટનાઓ બનેલી છે જેમાં બાળકોએ ગોળીબાર કર્યો હોય અને શિક્ષકોને અને પોતાની સાથે ભણતા બાળકોને પણ મારી નાખ્યા હોય તો બીજી બાજુ એવા પણ માથાભરેલ લોકો છે જેઓ વાત વાતમાં બંધુક માંથી ગોળીઓ ચલાવે છે અને ગન કલ્ચર કહેવામાં આવે છે આના પર અમેરિકામાં ખૂબ ચર્ચા થાય છે પરંતુ આનો કોઈ ચોક્કસ ઈલાજ હજુ સુધી અમેરિકન સરકાર લાવી શકી નથી.

અમેરિકામાં ગોળીબાર નવી વાત નથી અને આખા દેશમાં દરરોજ પાંચ-સાત તો ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. મોલમાં ઘૂસીને કે મોટલમાં કે જાહેરમાં પણ કોઈ પણ વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં મશીનગનમાંથી ગોળીઓ છોડી દે તેની અમેરિકામાં બહુ નવાઈ જ નથી. આ ગોળીબારમાં બે-ચાર લોકો મરી જાય તેની પણ નવાઈ નથી ને મીડિયા પણ એવા સમાચારોની તો નોંધ જ નથી લેતું પણ ગોળીબારની થોડી મોટી ઘટના બને પછી તેની નોંધ લેવી જ પડે છે 


અમેરિકામાં થોડા સમય પહેલા બનેલી આવી જ મોટી ગોળીબારની ઘટનામાં ૨૨ લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા. યુએસના એકદમ પૂર્વમાં આવેલા સ્ટેટ મેઈનના લેવિસ્ટન શહેરમાં બનેલી આ ઘટનામાં રોબર્ટ કાર્ડ નામનો ભૂતપૂર્વ લશ્કરી જવાન મુખ્ય શંકાસ્પદ છે. પોલીસે વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે, રોબર્ટ કાર્ડ બુધવારે મોડી સાંજે સિમેંગર બાર અને સ્પેરટાઈમ રિક્રિએશનમાં મશીનગન સાથે ઘૂસી ગયેલો ને અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૨ લોકોનાં ઢીમ ઢાળી દીધાં. આ ઘટના બની એ કાઉન્ટીમાં ઈમર્જન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે કાર્ડને પકડવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે અને લેવિસ્ટનમાં લોકોને તેમનાં ઘરની અંદર રહેવા કહ્યું છે કે જેથી કાર્ડ બીજાં ઢીમ ના ઢાળી દે.

અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ છે અને એક સમયે દુનિયાના સૌથી સલામત દેશ તરીકે પણ તેની ગણતરી થતી હતી. આ દેશની ધીરે ધીરે શું હાલત થઈ રહી છે તેનો આ ઘટના પુરાવો છે. અમેરિકા ધીરે ધીરે માનસિક રોગી દેશ બની રહ્યો છે તેનો આ પુરાવો છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેનું કારણ માનસિક સંતાપ છે એવું મનોવિજ્ઞાનીઓ કહે છે. અમેરિકાએ પૈસાના જોરે ભૌતિક સવલતો ઊભી કરી દીધી પણ તેના કારણે માનસિક સંતાપ પણ ભેટમાં મળ્યો છે. અમેરિકામાં એટલી બધી ભૌતિક સવલતો મળે છે કે લોકોને કશું પૂરતું લાગતું જ નથી. એટલું જ નહીં પણ તેમાં જરાક ઓટ આવે કે તરત લોકોનું ખસવા માંડે છે.

અમેરિકામાં ગન કલ્ચરનો પ્રભાવ તો પહેલેથી છે જ ને તેમાં આ માનસિક રોગો વધી રહ્યા છે તેથી વધુ ને વધુ અમેરિકનો હતાશાનો ભોગ બની રહ્યા છે. આ હતાશા અમેરિકાના સમાજને સેલ્ફી ડીસ્ટ્રક્ટિવ મોડ તરફ ધકેલી રહી છે. મોટા ભાગનાં લોકો ઘરોમાં કે આસપાસ ગુસ્સો કાઢીને હતાશા બહાર કાઢી દે છે પણ કાર્ડ જેવાં લોકોની હતાશા એ હદે પ્રબળ હોય છે કે તેને દબાવી શકાતી નથી. કાર્ડે જેવાં જે પણ લોકો પાસે ગન્સ છે તેમાંથી મોટા ભાગનાં લોકો હતાશા બહાર કાઢવા ગન્સનો સહારો લે છે તેથી છેવટે આવા હત્યાકાંડ થાય છે.

કાર્ડ માનસિક રોગી છે એવું પોલીસનો રેકોર્ડ કહે છે. ૪૦ વર્ષના નિવૃત્ત લશ્કરી અધિકારી કાર્ડની ભૂતકાળમાં ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં ધરપકડ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં કાર્ડને માનસિક તકલીફો શરૂ થઈ ગઈ હતી. તેને ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા કે જેના કારણે તે ગુસ્સે થઈ જતો હતો. તેને આસપાસના અવાજો પસંદ નહોતા અને તેના કારણે તે એ હદે રિએક્ટ કરતો કે સાવ પાગલની જેમ વર્તતો હતો. કાર્ડે સાકોમાં આવેલા મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં હુમલો કરવાની ધમકી પણ આપી પછી તેને બે અઠવાડિયા માટે માનસિક સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવારની તેના પર કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી.

અમેરિકામાં એક વર્ગ માને છે કે, અમેરિકામાં આવા હત્યાકાંડ રોકવા હોય તો ગન કલ્ચર પર નિયંત્રણ જરૂરી છે. આ વાત સાચી પણ છે કેમ કે ગન કલ્ચરના કારણે કાર્ડ જેવા માનિસક રોગીઓને લોકોને મારવા માટે હાથવગાં હથિયાર મળી રહે છે. આ હથિયાર હાથવગાં ના હોય તો કાર્ડ જેવા લોકો પોતાની હતાશા કોઈના પર નહીં કાઢે એવું થવાનું નથી પણ ગણતરીની મિનિટોમાં ૨૨ લોકોને મારી નાંખે એવા હત્યાકાંડ પણ ના સર્જી શકે એ વાસ્તવિકતા છે.

અમેરિકાનું ગન કલ્ચર કેટલું ખતરનાક છે તેનો અંદાજ ભારતમાં નથી કેમ કે ભારતમાં હથિયારો રાખવાં એ ગુનો છે. સ્વરક્ષણ માટે હથિયાર રાખવું હોય તો તેના માટે લાયસંસ લેવું પડે. હથિયારોનું લાયસંસ લેવા નાણાં ખર્ચવાં પડે છે તેથી બહુ વગદાર લોકોને હથિયારોનાં લાયસંસ મળતાં હોય છે. ભારતમાં એ રીતે સામાન્ય લોકો માટે હથિયાર રાખવું કપરું છે.

અમેરિકામાં ઉલટી સ્થિતિ છે. અમેરિકામાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર છે. અમેરિકામાં ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં દરેક રાજ્યમાં પોતપોતાના કાયદા છે પણ મોટા ભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના કાયદા હળવા છે. માત્ર છ રાજ્યોમાં હથિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બાકીનાં રાજ્યોમાં પ્રતિબંધ નથી તેના કારણે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૮૦ કરોડ હથિયારો છે તેમાંથી અડધોઅડધ એટલે કે લગભગ ૪૦ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે. અમેરિકાની વસતી ૩૫ કરોડની આસપાસ છે અને ૪૦ કરોડ હથિયારો છે એ જોતાં કહી શકાય કે અમેરિકામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની પાસે ખાનગી હથિયાર ના હોય. અમેરિકામાં ગન કલ્ચર સામે લોકોમાં આક્રોશ છે પણ તેને નાબૂદ કરવું શક્ય નથી. તેની સાથે અબજો રૂપિયાની ઈકોનોમી સંકળાયેલી છે તેથી બધા ગન કલ્ચરને અંકુશમાં મૂકવાની વાતો કરે છે પણ કાબૂ મેળવી

શકતા નથી.

અમેરિકા ગન કલ્ચર પર કાબૂ નહીં મેળવે તો આ રીતે લોકો મર્યા કરશે કેમ કે અમેરિકા અત્યારે આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોમાં હતાશા વધી રહી છે ને ધીરજ ખૂટી રહી છે તેની કિંમત નિર્દોષ લોકો ચૂકવશે.

Suresh  bhatt



https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==